સામાજિક વિજ્ઞાન Test 2
સામાજિક વિજ્ઞાન MCQ ક્વિઝ
ધોરણ 9 | પાઠ 1 થી 7 | કુલ પ્રશ્નો: 20
1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
2. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?
3. કયા ગવર્નર જનરલે 'ખાલસા નીતિ' અપનાવી હતી?
4. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો?
5. વર્સેલ્સની સંધિમાં કયા દેશ પર આકરો દંડ લાદવામાં આવ્યો હતો?
6. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
7. 'ચોરી-ચોરા' ના હિંસક બનાવને કારણે કયું આંદોલન મોકૂફ રખાયું?
8. આઝાદ હિંદ ફોજનું સુકાન કોણે સંભાળ્યું હતું?
9. ભારત ક્યારે પ્રજાસત્તાક બન્યું?
10. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
11. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે?
12. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
13. હિમાલય એ કેવા પ્રકારનો પર્વત છે?
14. ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત હકો છે?
15. સંયુક્ત રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે?
16. 'સીમાન્ત ગાંધી' તરીકે કોણ ઓળખાતા હતા?
17. લોકશાહીમાં સરકારનું કયું અંગ કાયદા ઘડે છે?
18. બંગાળના ભાગલા કયા વર્ષમાં થયા હતા?
19. ભારતની ઉત્તરે કયો દેશ આવેલો નથી?
20. 'કરો યા મરો' નું સૂત્ર ગાંધીજીએ ક્યારે આપ્યું?
જવાબવહી (Answer Key):
1 - B
2 - A
3 - B
4 - A
5 - C
6 - C
7 - B
8 - C
9 - B
10 - C
11 - C
12 - A
13 - B
14 - C
15 - B
16 - B
17 - C
18 - A
19 - C
20 - C
Comments
Post a Comment