સામાજિક વિજ્ઞાન Test 1

સામાજિક વિજ્ઞાન - MCQ ટેસ્ટ

સામાજિક વિજ્ઞાન MCQ ટેસ્ટ

ધોરણ 9 | ફોટાઓ આધારિત ૨૦ પ્રશ્નોની ક્વિઝ

1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો?
A. કોલંબસ
B. પ્રિન્સ હેનરી
C. વાસ્કો-દ-ગામા
D. બાર્થોલોમ્યુ ડાયઝ
2. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?
A. 1757
B. 1764
C. 1857
D. 1526
3. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?
A. રાષ્ટ્રીય શોકદિન
B. બંગભંગદિન
C. સ્વાતંત્ર્યદિન
D. એકપણ નહીં
4. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા?
A. વર્સેલ્સ
B. ફ્રેન્કફર્ટ
C. લંડન
D. પેરિસ
5. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?
A. હિટલર
B. મુસોલિની
C. લેનિન
D. સ્ટાલીન
6. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે?
A. WHO
B. IMF
C. FAO
D. ILO
7. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
A. 5
B. 6
C. 7
D. 8
8. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી હતી?
A. 12 એપ્રિલ 1930
B. 12 માર્ચ 1931
C. 12 માર્ચ 1930
D. 12 માર્ચ 1929
9. 'નેતાજી' નું હુલામણું નામ કોને મળ્યું હતું?
A. સુભાષચંદ્ર બોઝ
B. વલ્લભભાઈ પટેલ
C. રાસબિહારી બોઝ
D. જવાહરલાલ નહેરુ
10. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
A. ઘોષણાપત્રથી
B. આમુખથી
C. માનવહકોથી
D. બંધારણથી
11. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?
A. લાલબહાદુર શાસ્ત્રી
B. ડૉ. રાધાકૃષ્ણન
C. પંડિત જવાહરલાલ નહેરુ
D. શ્રીમતી ઈન્દિરા ગાંધી
12. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે?
A. 1 મે, 1961
B. 1 મે, 1960
C. 1 મે, 1962
D. 1 મે, 1970
13. હાલ ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
A. 26
B. 27
C. 28
D. 29
14. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા?
A. મોન્ટ-ફર્ડ
B. ઇલ્બર્ટ બિલ
C. ઓગસ્ટ ઓફર
D. મોર્લે-મિન્ટો
15. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?
A. શ્યામજીકૃષ્ણ વર્મા
B. રાણા સરદારસિંહ
C. મેડમ ભિખાઈજી કામા
D. મદનલાલ ધીંગરા
16. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
A. બારીન્દ્રનાથ ઘોષ
B. છોટુભાઈ પુરાણી
C. અંબુભાઈ પુરાણી
D. અરવિંદ ઘોષ
17. સ્વાતંત્ર્ય મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન કોણ હતા?
A. સુભાષચંદ્ર બોઝ
B. મોતીલાલ નહેરુ
C. સરદાર વલ્લભભાઈ પટેલ
D. ગાયકવાડ
18. ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
A. ઉત્તરાખંડ
B. છત્તીસગઢ
C. તેલંગાણા
D. બિહાર
19. કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે?
A. મહાદેવભાઈ દેસાઈ
B. સરદાર પટેલ
C. મૌલાના આઝાદ
D. સુભાષ બોઝ
20. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?
A. વેલેસ્લી
B. ડેલહાઉસી
C. માઉન્ટ બેટન
D. ચેમ્સફર્ડ

જવાબવહી (Answer Key):

1 - C
2 - A
3 - A
4 - B
5 - A
6 - A
7 - C
8 - C
9 - A
10 - B
11 - C
12 - B
13 - C
14 - D
15 - C
16 - D
17 - C
18 - C
19 - A
20 - C

Comments

Popular posts from this blog

CONJUCTION

Adverb : Excercise

Essay : Trees Our Best Friends